અક્ષરનો ‘નાદ’ લગાડવાનું ભાષા–સાહીત્યકર્મ કરી રહેલા એક શીક્ષકજીવનો પરીચય આપવાનું આજે નીમીત્ત ઉભું થતાં આ નાનકડો લેખ રજુ કરવાનો આનંદ માણી રહ્યો છું.
ઘણા સમયથી મારા મનમાં એક ઝંખના જાગી હતી, ઈ–બુક તૈયાર કરવાની. લખતાં આવડે તો લેખક થવાય પણ પ્રકાશનનું કામ કરવાનું એનું ગજું નહીં. પ્રીન્ટ મીડીયામાં લેખક, પ્રકાશક, વીતરક વગેરે સ્થાનો સાવ નોખમ્ નોખાં હોય છે. પણ નેટજગત કાંઈ એવી મર્યાદાને ગાંઠે ?
અક્ષરનાદ ડાઉનલોડ વિભાગમાં આ અંગેનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે, આશા છે આપ સર્વેને ઈ-પુસ્તક બનાવવાની પદ્ધતિ ઉપયોગી થઈ રહેશે...
પ્રસ્તુત પોસ્ટ બદલ જુગલકાકાનો આભાર.
Heart touching post bhai.